Thursday, July 19, 2012

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લીન્કને કહ્યું હતું કે "મારા ઉપર ટીકાના જેટલા પત્રો આવે છે, તેમનો જવાબ દેવાની વાત તો દુર રહી પણ જો તેમને ફક્ત વાંચું તો પણ મારે બીજું બધું કામકાજ છોડી દેવું પડે. હું તો મારાથી શક્ય એટલી સારી રીતે કામ કરું છું. જો અંતમાં હું સફળ ખોટો પુરવાર થાઉં તો હજારો દેવો સોગંદપૂર્વક મારી સચ્ચાઈ પુરવાર કરવા મથે તોય કંઈ ફેર પડશે નહિ." આ વાત ધ્યાનમાં રાખીને વ્યક્તિએ નિંદા પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યા વગર સચ્ચાઈ પૂર્વક પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ.

No comments:

Post a Comment